All posts by vfw.

કોરોના મહમારી સદભ જૈનોનેSource: -પ .પૂ ઉદયવલ્લભ સૂરીશ્વરજી મ .સા

કોરોના મહમારી સદભ જૈનોનેSource: -પ .પૂ ઉદયવલ્લભ સૂરીશ્વરજી મ .સા

માંસાહાર V/S  શાકાહાર

માંસાહાર V/S શાકાહાર

માંસાહારી પ્રાણીઓના દાંત તીક્ષ્ણ હોય છે.પંજા તીક્ષ્ણ નખવાલા હોય છે.જયારે શાકાહારી પ્રાણીઓના દાંત ચપટી દાઢવાલા હોય છે અને પંજામાં તીક્ષ્ણ નખ હોતા નથી .માંસાહારી પ્રાણીઓનું નીચલું જડબું ઉપર નીચે જ ચાલે છે જયારે શાકાહારીઓનું ચારે…
કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયની કામગીરી કરવા બાબત.

કોરોના સંક્રમણ સામે રક્ષણાત્મક ઉપાયની કામગીરી કરવા બાબત.

આયુર્વેદ પધ્ધતિ દ્વારા રક્ષણાત્મક ઉપાય :૧. ક્વાથ : પથ્યાદીક્વાથ + દશમૂલ ક્વાથ + નિમ્બત્વક : પ્રક્ષેપ ત્રિકુટ૨. તુલસીના બે ચમચાં રસ , બે મરીનો પાવડર નાખી સવાર સાંજ લેવું.૩.ઔષધસિદ્ધ જલ : સૂંઠ ૧ ચમચી અને…
કોરોનાને લગતી એક અનોખી કથા

કોરોનાને લગતી એક અનોખી કથા

વર્ષો પહેલાંની વાત છે.એક રાજા હતો.તે જ્યારે વોકીંગ કરવા જાય, ત્યારે પગે બહુ કાંકરા ખુંચે, ક્યારેક કાંટો વાગે,અને ક્યારેક પગ કાદવ વાળા થઇ જાય!🌷રાજા વિચારે કે રોજ અલગ અલગ કારણથી પગ બગડે છે,તેનો રસ્તો કરવો…
અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના  છેSource: -મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वांत: सुखाय’ માં થી

અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છેSource: -મિત્તલ ખેતાણી (રાજકોટ,M.9824221999)નાં કાવ્ય સંગ્રહ ‘स्वांत: सुखाय’ માં થી

અબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે સ્વાર્થી મનુષ્યનાં પાપોનો અંજામ કોરોના છેઅબોલ જીવોની હત્યાનું પરિણામ કોરોના છે વિજ્ઞાન ભલેને ગમે તેટલી શેખી મારતું રહેઈશ્વર જ સર્વસ્વ છે એ પ્રમાણ કોરોના છે જંગલ,જમીન,જનાવર,જળને સંભાળો જનજેવું કરો…