All posts by vfw.

રાજકોટ: સદભાવના બળદ આશ્રમમાં 500 થી વધુ બળદોને આશ્રય

રાજકોટ: સદભાવના બળદ આશ્રમમાં 500 થી વધુ બળદોને આશ્રય

સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ…
ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું

ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું

જંતુનાશકો તથા તમાકુના કારણે ગુજરાત કેન્સરમાં પંજાબથી આગળ નીકળી ગયું. , કઠોળમાં ૨.૯ થી ૧૬.૯ પીપીએમ, મગફળીમાં ૩.૦ થી ૧૯.૧ પીપીએમ, લીલા શાકભાજીમાં ૫.૦૦ અને બટાટામાં ૬૮.૫ પીપીએમ મળે છે. ગુજરાતમાં ડેરીના દૂધમાં ૯૦ ટકા…
ભાસ્કર વિશેષ:અમેરિકા, કેનેડા અને યુરોપીય દેશોમાં મીટલેસ મન્ડે તેમજ વીગન ફ્રાઈડે મિશનથી હવે લોકો માંસાહાર ઘટાડવા લાગ્યા

ભાસ્કર વિશેષ:અમેરિકા, કેનેડા અને યુરોપીય દેશોમાં મીટલેસ મન્ડે તેમજ વીગન ફ્રાઈડે મિશનથી હવે લોકો માંસાહાર ઘટાડવા લાગ્યા

ખાણી-પીણી દ્વારા આરોગ્ય-પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ અમેરિકા અને યુરોપીય દેશોમાં લોકો હવે માંસાહાર ઘટાડી રહ્યા છે. તેની પાછળના વિચારો એ છે કે સારા આરોગ્ય અને પર્યાવરણ માટે આ જરૂરી છે. લોકો હવે વિચારે છે…
એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.

એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.

ગીરના સિહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્યું છે. સિંહે ધીમેથી તે બચ્ચાને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ…
ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

અમરેલી પાસેના વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કિડીયારું પૂરી ઉમદા કાર્ય કરાયું છે. કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની…