Category Archives for bird cruelty gu

ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

અમરેલી પાસેના વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કિડીયારું પૂરી ઉમદા કાર્ય કરાયું છે. કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની…
મરઘીઓનું શું થાય છે?

મરઘીઓનું શું થાય છે?

હજારો ચિકન અને ઇંડા આપતી મરઘીઓ વિશાળ વેરહાઉસમાં રહે છે. આટલી બધી મરઘીઓને ગંદી, અત્યંત ભીડવાળી સ્થિતિમાં એકસાથે પેક કરવાથી ખેતરો બર્ડ ફ્લૂ સહિતના રોગોથી ભરપૂર બને છે. નફો વધારવા માટે, ખેડૂતો દવા અને આનુવંશિક…
ખોરાક માટે વપરાયેલ ચિકન

ખોરાક માટે વપરાયેલ ચિકન

ચિકન દલીલપૂર્વક ગ્રહ પર સૌથી વધુ દુરુપયોગ કરાયેલા પ્રાણીઓ છે. યુનાઇટેડ સ્ટેટ્સમાં, દર વર્ષે આશરે 9 બિલિયન મરઘીઓ તેમના માંસ માટે માર્યા જાય છે, અને 305 મિલિયન મરઘીઓ તેમના ઇંડા માટે વપરાય છે. આમાંના મોટાભાગના…
અબોલ પક્ષીઓએ જીવ ગૂમાવ્યા:સુરતમાં બેંકના એલિવેશનના કાચને આકાશ સમજી અથડાતા રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું સામૂહિક મોત

અબોલ પક્ષીઓએ જીવ ગૂમાવ્યા:સુરતમાં બેંકના એલિવેશનના કાચને આકાશ સમજી અથડાતા રોઝી સ્ટર્લિંગ બર્ડના ટોળાનું સામૂહિક મોત

મસ્તીથી કરતબ કરતા યાયાવર પક્ષીઓને ભ્રમિત થતાં મોત મળ્યું કોંક્રિટના જંગલો જેવા શહેરોમાં શોભા વધારવા માટે ઈમારતોની બહારની દિવાલો પર કાચના એલિવેશન કરવામાં આવે છે. જો કે, આ એલિવેશન અબોલ પક્ષીઓ માટે ભ્રમિત કરનારા સાબિત…
પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…??? આપણી આજુબાજુ જોવા મળતાં પક્ષીઓનું વજન ૧૦ ગ્રામથી લઈને ૨૫૦ ગ્રામ હોય છે… આ બધાં પક્ષીઓનાં કિડની…