Category Archives for inspiration_story gu

રાજકોટ: સદભાવના બળદ આશ્રમમાં 500 થી વધુ બળદોને આશ્રય

રાજકોટ: સદભાવના બળદ આશ્રમમાં 500 થી વધુ બળદોને આશ્રય

સદભાવના બળદ આશ્રમ દ્વારા બળદોની જીંદગી બચાવવા અપીલ કરવામાં આવી છે. બળદનો ઉપયોગ ખેતીવાડીમાં કરી શકાય છે. તેઓ સ્વભાવે શાંત, કામગરા હોય છે. પ્રાચીન કાળમાં પણ જયારે સાધનોની શોધ થઈ નહોતી, ત્યારે મુસાફરી કરવા તેમ…
એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.

એક અબોલ જંગલનો રાજા જીવનનું સત્ય કેટલી સાદાઇથી સમજાવી જાય છે.

ગીરના સિહે એક હરણનો શિકાર કર્યો હતો. જેવું તેને ખાવા માટે બચકું ભર્યું તો તેને અહેસાસ થયો કે હરણી ગર્ભવતી હતી અને તેના પેટમાં બચ્યું છે. સિંહે ધીમેથી તે બચ્ચાને પેટમાંથી બહાર કાઢ્યું. પરંતુ બહુ…
ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

ગ્રામજનોએ મૂર્તિ પ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કીડિયારું પૂર્યુ

અમરેલી પાસેના વડીયા તાલુકાના સુર્યપ્રતપગઢ ગામે ગ્રામજનો દ્વારા મૂર્તિપ્રતિષ્ઠા દરમિયાન 1100 નાળીયરમાં કઠોળ ભરી કિડીયારું પૂરી ઉમદા કાર્ય કરાયું છે. કિડીઓ માટેનું ભોજન ભરવામાં આવ્યું હતું. જેમાં લોટ, ગોળ, ખાંડ, તલ, ઘી તેમજ સિંગદાણા સહિતની…
સલામ આ ખેડૂતને! 20 લાખના ખર્ચે બનાવી દીધું ખાસ પંખીઘર

સલામ આ ખેડૂતને! 20 લાખના ખર્ચે બનાવી દીધું ખાસ પંખીઘર

જેતપુરનાં નવી સાંકળી ગામનાં ખેડૂતનો પંખી પ્રેમ પંખી ઘર બનાવવા ગેલ્વેનાઈઝનાં પાઇપો અને તારનો કર્યો ઉપયોગ 2500પાકા માટલા અને કોઠાસૂઝનો કર્યો ઉપયોગ લોકોને પરબ માટે બે પાણીનાં માટલા મુકવાના હોય તોય વિચાર કરે ત્યારે જેતપુરનાં…
પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…???

પક્ષીઓને ખવડાવવામાં આવતા ગાંઠિયા સેવ અને માણસો માટે બનાવવામાં આવતા ગાંઠિયા અને ફરસાણોમાં શું કોઈ ફરક હોય છે…??? આપણી આજુબાજુ જોવા મળતાં પક્ષીઓનું વજન ૧૦ ગ્રામથી લઈને ૨૫૦ ગ્રામ હોય છે… આ બધાં પક્ષીઓનાં કિડની…